વિષ્ણુ ભગવાનનો વામન અવતારની સાથે ગુજરાતનું આ ગામ સંકરાયેલું છે, જાણો
આપણા ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામનું નામએ ભગવાન વિષ્ણુના વામન અવતારની સાથે સંકરાયેલું છે અને આ વંથલી પાલિકાએ તેની માટે ઠરાવ પણ પસાર કર્યો છે અને આ સ્થળને તેની પાછળનું રહસ્ય શોધવાનો પ્રયાસ કર્યો છે,વંથલી શહેરના ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવાએ વંથલી પાલિકાને આ બાબતની વિષે માંગણી કરીને પત્ર પાઠવ્યો હતો અને તેની પાછળ વંથલી એક પૌરાણિક કથા છે.
હિન્દૂ ધર્મની પૌરાણિક માન્યતાઓની પ્રમાણે ભગવાન વિષ્ણુનો વામન અવતારએ વંથલી ગામની સાથે જોડાયેલો છે અને તેને લીધે જ તેમને વામન સ્થળી તરીકે કહેવાતા હતા.આ શહેરમાં ઘણી ઔતિહાસિક વારસો પણ માનવામાં આવે છે જેથી વહીવટ હવે આ બધાને બચાવવાનું કામ પણ હાથ ધર્યું છે.
હાલમાં તે વંથલી તરીકે ઓળખાય છે અને તેનો આ ભવ્ય ઇતિહાસને કાયાકલ્પ કરવાની જરૂર છે અને તેમાં ૨૪ માંથી ૨૩ વામનનું નામ બદલવા માટે સંમત પણ થઇ ગયા છે.વંથલીમાં વિશ્વના એકમાત્ર દેવ વામનનું મંદિર અહીંયા આવેલું છે.
આપણી હિન્દૂ પુરાણકથા પ્રમાણે વામન અવતારને ભગવાન વિષ્ણુનો સૌથી મહત્વપૂર્ણ અવતાર ગણવામાં આવે છે અને તે તેમનો પાંચમો અવતાર માનવામાં આવે છે.શ્રીમદ્ ભગવદ પુરાણમાં એવું લખવામાં અને કહેવામાં આવ્યું છે કે,દેવ અને રાક્ષસોના યુદ્ધમાં જ્યારે દેવનો પરાજય થયો હતો તો અસુર સેનાએ અમરાવતીની ઉપર હુમલો કર્યો હતો.
અને ત્યાબાદ ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુથી રક્ષણ મેળવવા માટે તેમના જ આશ્રયસ્થાનમાં ગયા હતા અને ત્યાં પ્રભુએ તેમને ધૈર્યઆપતા કીધું હતું કે,તે માતા અદિતિના ગર્ભાશયમાંથી વામન રૂપમાં જન્મ લેશે અને તે બધા જ રાક્ષસોનું બલિદાન લેશે અને બધા જ દેવતાઓને મુક્ત ન કરાવશે.માતા અદિતિએ મહર્ષિ કશ્યપની મદદથી ત્યાં યોગ્ય સમયે ધાર્મિક વિધિ કરી હતી અને તેમને પુત્રની પ્રાપ્તિ થઇ હતી.
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષના દિવસમાં ભગવાન વિષ્ણુએ માતા અદિતિના ગર્ભાશયમાંથી વામન રૂપમાં દુનિયામાં આવ્યા હતા અને તેઓએ બ્રાહ્મણ-બ્રહ્મચારીનું સ્વરૂપે જન્મ લીધો હતો અને તેથી એક દિવસ ભગવાન ભીખ માંગવા માટે બાલીની જોડે ગયા હતા અને તેમને દાનમાં ૩ પગલાંની જમીન પણ માંગી હતી રાજા બાલીએ તેમને ૩ પગલાની જમીન દાનમાં આપવા માટેનું વચન પણ આપ્યું હતું.
તેના પછી ભગવાન વામને એક વિશાળ રૂપ ધારણ કર્યું હતું અને તેને એક પગલામાં સ્વર્ગ અને બીજા પગલામાં પૃથ્વીનું માપન કર્યું હતું અને તેનો અને તેમનો ત્રીજો પગ ક્યાં મુકવો તેની માટે રાજા બાલીએ ભગવાન સમક્ષ તેમનું માથું મુકવાનું કહ્યું હતું અને તેથી તેમના માથા ઉપર ત્રીજો પગ મુક્યો હતો અને પગ મુક્તાની સાથે જ રાજા બાલી પાતાળ લોક પહોંચી ગયા હતા.