માલામાલ થવા માટે આ વસ્તુને કોઈને કહ્યા વગર ચુપચાપ અહીં મૂકી દો.
બધા જ લોકોને અમીર બનવું હોય છે. તેઓ તેના માટે અલગ અલગ ઉપાય કરતા હોય છે અને જો છેલ્લે પરિણામ ન મળે ત્યારે પોતાના નસીબને કોસતો હોય છે. પોતાના નસીબને કોસવા કરતા આપણે એવા ઉપાય કરવા જોઈએ કે જેનાથી આપણી તકલીફો દૂર થાય. આજે અમે તમને એક ઉપાય જાણવા જઈ રહયા છીએ કે જેનાથી તમારી બધી તકલીફો દૂર થઇ જશે.
આજે અમે તમને લવિંગના ઉપાય વિષે જાણવા જઈ રહયા છીએ જેને કરવાથી તમે અણધાર્યા પરિણામો મળશે અને એટલા પૈસા મળશે કે તમે સંભારી નહિ શકો. તમારે જે કામ કરવું છે તે નથી થઇ રહ્યું
તો આજે અમે તમારા માટે એક સળર ઉપાય જાણવા જઈ રહયા છીએ. આ ઉપાય કરવા માટે તમારે એક લવિંગ લેવાનું છે. બુધવારના દિવસે ભગવાન ગણેશ આગર આ લવિંગને મુકો અને તેમને તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરો.
આ લવિંગને લાલ કપડામાં બાંધીને તેને ગણપતિની પાછર મૂકી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારાથી જેટલું બને એટલી મારી મદદ કરો અને મારી બધી તકલીફો દૂર કરો.
ગણપતિને પ્રાર્થના કર્યા પછી આ લવિંગને તમારી તિજોરીમાં મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ઘર પર મા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. ગણપતિનું બળ, વિદ્યા અને બુદ્ધિ તમારા સાથે હશે તો તમારું કોઈ કઈ નહિ બગાડી શકે.