અમદાવાદમાં આવેલ બાલા હનુમાન દાદાના મંદિરમાં દાદા ત્રણ સ્વરૂપમાં દર્શન આપે છે, તેમના દર્શન માત્રથી જ ભકતોની તમામ પ્રકારની તકલીફો અને દુઃખ દૂર થાય છે.

ગુજરાતમાં ઘણા હનુમાન દાદાના મંદિરો આવેલા છે. જયા જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થતા હોય છે. આજે અમે તમને

Read more

પરિવારમાં કોઈ ના હોવાથી અમદાવાદની આ દીકરી બીમાર પિતાનો દીકરો બનીને આજે તેમનો સહારો બની છે. આખો દિવસ મહેનત કરીને પરિવાર ચલાવે છે.

તકલીફો તો દરેકના જીવનમાં હોય છે પણ જીત તે જ વ્યકતિની થાય છે કે જે વ્યક્તિ પોતાના કઠિન સમયમાં પણ

Read more

કોમેડિયન કિંગ એવા ખજુરભાઈએ ધુળેટીના તહેવારની ઉજવણી અમદાવાદના વૃદ્ધાશ્રમમાં આવીને વૃદ્ધોના દીકરા બનીને તેમની સાથે વાજતે-ગાજતે ધામધૂમથી કરી.

ખજુરભાઈનું નામ આવતા જ બધા જ ગુજરાતીઓના મોઢા પર એક અલગ જ સ્મિત આવી જતું હોય છે, ખજુરભાઈએ તેમના જીવનમાં

Read more

અમદાવાદમાં ભીખ માંગતા બાળકોની માટે બસમાં જ સિગ્નલ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે જ્યાં બાળકો આ સ્કૂલમાં બેસીને અભ્યાસ કરીને તેમનું જીવન સુધારી શકશે.

હાલમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેમને ભણવું તો છે પણ તેમની પરિસ્થિતિ એવી ના હોવાથી તેઓ ભણી શકતા નથી. એટલે

Read more

અમદાવાદનું જુનામાં જૂનું પુરોહિત સેન્ડવીચ કે જેને એક જ મહિનામાં ૮ લાખ સેન્ડવીચ વેચીને ઇતિહાસ રચી દીધો હતો.

આપણા ગુજરાતીઓ એક પાક્કા બિજ્નેશમેન હોય છે તેમને ખબર છે કે એક બિઝનેસ કઈ રીતે કરવો આજે અમે તમને અમદાવાદના

Read more

અમદાવાદની ભાવિકા પટેલે હાલમાં યોજાયેલી નેશનલ લેવલે કુસ્તીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું.

જયારે કોઈ દીકરી આગળ વધે છે અને મોટી સફળતા મેળવે છે એટલે તેની પર આખો દેશ ગર્વ કરે છે અને

Read more

અમદાવાદનું આ સ્વયંભૂ મેલડી માતાનું મંદિર કે જે તેના પરચાઓ માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે, અહીં મંગળવારે માં મેલડી સાક્ષાત હાજરી પુરે છે.

આપણા ગુજરાતમાં ગણા માતાજીના ચમત્કારિક મંદિર આવેલા છે. આજે અમે તમને મેલડી માતાના એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જણાવીશું

Read more

દિવાળીની રાતે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના બસ સ્ટેન્ડ પાસે રાતના ૧૨ વાગે અચાનક બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનીકોએ બસ સ્ટેન્ડે જઈને જોયું તો નાની બાળકી રડી રહી હતી, આ જોઈ બધા લોકો ચોકી ગયા.

આપણા દેશમાં એવા કેટલાય રોજે રોજ બનાવો બનતા જ રહે છે અને તેની વિષે સાંભળીને આપણને તેનું ઘણું દુઃખ પણ

Read more

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫ જેટલા લોકોએ અંગદાન કર્યું જેમાંથી ૪૧ જેટલા જરૂરિયાત મંદ લોકોને નવું જીવનદાન આપવામાં આવ્યું.

આ દુનિયામાં જો કોઈ સૌથી પુણ્યનું કામ છે. તો તે કામ છે, કોઈનો જીવ બચાવવો. એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે મોટી

Read more

૩૫ વર્ષના મિત્તલ બેન નું બ્રેનડેડ થઇ જતા, ફક્ત ૬ મિનિટમાં હ્રદય એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યું અને તેમનું હૃદય છેક કલકતાના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને નવું જીવનદાન આપવામાં આવ્યું.

સમાજમાં અમુકવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જે માનવતાનું ઉત્તમ ઉદાહર હોય છે. આ ઘટના અમદવાદ સિવિલ હોસ્પિટલની છે.

Read more
error: Content is protected !!