તમારા શરીર ઉપરના આવા નિશાન તમને ધનિક બનાવી શકે છે, તમારેતો નથી ને આવા નિશાન
આપણે જાણીએ છીએ તેવી જ રીતે આપણા જીવનમાં એવી કેટલીક માન્યતાઓ હોય છે કે જેમાં કેટલાક સંકેતો પણ મળતા હોય છે અને તેવી જ રીતે આપણને પહેલાથી જ આ સૃષ્ટિમાં જે કંઇપણ છીએ અને કઈ પણ મળવાનું છે
તે આપણને જીવનમાં એક વાર સંકેત મળતો જ હોય છે,જો આપણા શરીરના કોઈ પણ ભાગની ઉપર તલ,મસો,કે કોઈ નખ સફેદ ત્યારે તેને એક અનોખો સંકેત પણ માનવામાં આવે છે અને તેનો અર્થ એવું થાય છે તે આપણે જાણી લઈએ જેમાં આ કેટલાક નિશાનનો એવો તો શું મતલબ થાય છે.
દરેકના શરીરની ઉપર આવા કેટલાક નિશાનો હોય જ છે અને તેની પાછળ કેટલાક રહસ્યો પણ છુપાયેલા હોય છે અને તેની આપણને ખબર નથી હોયી આપણા જ્યોતિષ શાસ્ત્રની મુજબ શરીરના જુદા જુદા સ્થળોએ તલનું હોવુંએ
એક અલગ જ મહત્વ હોવાનું માનવામાં આવે છે,પણ લખો લોકોમાં એવા કેટલાક જ લોકો જોવા મળે છે કે જેમના શરીરની ઉપર આવા નિશાન હોય છે,જેના શાસ્ત્રોમાં તેમને રાજયોગના સંકેતો પણ કહેવામાં આવે છે.
આપણા સમાજની અંદર એવા કેટલાક લોકો હોય છે જે જેમની તોમર,રથ,ચક્ર,બાણ અથવા ધ્વજ તેમની હથેળીની મધ્યમાં બનેલી હોય છે અને તેવા લોકોની માટે એવું પણ કહેવાયું છે કે,બનાવવામાં આવે છે કે,આ લોકો શાસન કરે છે.
જે લોકોના હથેળીમાં તલ હોય છે તેવા લોકો ખુબ જ પૈસા વાળા હોય છે અને તેઓનું સમાજની અંદર એક આગવું સન્માન પણ મળતું હોય છે,આવા લોકો તેમના જીવનમાં ઘણી મોટી પ્રગતિ પણ કરે છે.
આપણા સમાજની અંદર એવા ખુબ જ ઓછા લોકો હોય છે કે જેમના પગમાં ચક્ર અથવા તો કમળનું નિશાન છે.કેમ કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે,માતા લક્ષ્મીની કૃપા હંમેશા આ નિશાન વાળા લોકોની ઉપર રહે છે.