આ દાદી રસ્તાઓ પર રહી તેમના દિવસો પસાર કરે છે અને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો પાણી પીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.
દરેક લોકોને તેમનું જીવન જીવવા માટે નાની મોટી સમસ્યાઓ આવતી જ રહેતી હોય છે અને આ બધી જ સમસ્યાઓનો સામનો કરીને લોકો તેમનું જીવન જીવતા હોય છે. આપણી આસપાસ એવા ઘણા લોકો પણ રહે છે.
જેમની આખા દિવસની મહેનત પણ ઓછી પડી જતી હોય છે અને તેથી જ આખા દિવસની મહેનત પછી કેટલાય દિવસો ભૂખ્યા રહીને પસાર કરવા મજબુર બની જતા હોય છે.આજે આપણે એક એવા જ દાદી વિષે જાણીએ જેમનું નામ રોઝીબેન છે અને તેઓ મૂળ બંગાળના છે.
તેઓ અહીંયા એકલા રસ્તાઓ પર રહે છે અને તેમના દિવસો પસાર કરે છે. તેમને કોઈ ખાવાનું આપી જાય તે ખાય છે નહિ તો ભૂખ્યા રહીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે. તેમના પરિવારમાં પતિ અને બાળકો છે પણ તેમની સાથે આ દાદી નથી રહેતા.
આ દાદી છેલ્લા ઘણા સમયથી નાહ્યાં પણ નથી અને તેઓ જ્યાં રસ્તાઓ પર રહે છે ત્યાં કોઈ ખાવાનું પણ અમુક વખતે તો નહતું આપી જતું એટલે તેમના ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડતો હતો. આમ જે દિવસે ખાવાનું નહતું મળતું એ દિવસે દાદી ખાલી પાણી પીને જ સુઈ જાય છે.
તેમના પરિવારના લોકો ક્યાં છે તેની દાદીને ખબર નથી.તેમને ત્રણ દીકરીઓ હતી અને આજે તેઓ એકલા જ રસ્તાઓ પર રહેતા હતા અને તેમના દિવસો પસાર કરતા હતા. આમ દાદી એકલવાયું તેમનું જીવન જીવતા હતા અને રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરવા મજબુર બની ગયા હતા.
આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.